સરસપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 17મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન ભગવાનની મહાપૂજા, અન્નકૂટ તથા સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન બીએપીએસ શાહીબાગ મંદિરના વિદ્વાન સંત વેદપુરુષદાસ સ્વામી દ્વારા મહાપૂજા કરાવવામાં આવી હતી. મહાપૂજા દરમિયાન 1500થી વધારે હરિભક્તો હાજર રહ્યા હતા.
શાહીબાગ મંદિરના સંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો સરસપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 17મા પાટોત્સવની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા. અને ભગવાનની આરાધના કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35DuSfW
શાહીબાગ મંદિરના સંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો સરસપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 17મા પાટોત્સવની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા. અને ભગવાનની આરાધના કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35DuSfW
Comments
Post a Comment