
દોતોર પરગણા ગુરુબ્રાહ્મણ સમાજે યુવા, વડીલોને શિલ્ડથી નવાજ્યા
ધાર્મિક રિપોર્ટર | અમદાવાદ
દોતોર પરગણા ગુરુબ્રાહ્મણ સમાજ મંડળનો તાજેતરમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. મંડળના પ્રમુખ દુષ્યંતકુમાર શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમમાં પરગણાના 29 નિવૃત્ત સરકારી કર્મચારીનું સાલ ઓઢાડીને જ્યારે 22 નવા નિમણૂક પામેલા સરકારી કર્મચારીઓનું શિલ્ડ આપી સન્માન કરાયું હતું. વિવિધ ક્ષેત્રે સમાજનું નામ રોશન કરનારા યુવાનોને પણ વિશિષ્ટ શિલ્ડથી નવાજાયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PcVMVB
Comments
Post a Comment