નવાપુરા બહુચરાજી મંદિરમાં આજે રસ-રોટલીની નાત

માગશર સુદ- 2ના રોજ શહેરના ભુલાભાઈ પાર્ક પાસે આવેલા નવાપુરામાં બહુચર માતાજીના મંદિરમાં રસ-રોટલીની નાત કરવામાં આવશે.આ વર્ષે 151 કિલો જેટલો રસ નવાપુરા બહુચર ટ્રસ્ટ દ્વારા આસપાસના કોલ્ડસ્ટોરેજમાંથી મગાવામાં આવશે. મંદિરના સભ્ય હર્ષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર ગત વર્ષે મંદિરમાં 125 કિલો જેટલો રસ માંગવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે 151 કિલો કેટલો માંગવામાં આવશે. તેમજ સમગ્ર વર્ષમાં એક જ વાર માતાજીની મૂર્તિને ગર્ભગૃહમાંથી બહાર કાઢીને નીચે મુકવામાં આવે છે. આ વર્ષે 151 કિલો જેટલો રસ નવાપુરા બહુચર ટ્રસ્ટ દ્વારા આસપાસના કોલ્ડ સ્ટોરેજોમાંથી મગાવાયો છે. જે પ્રસાદ તરીકે તમામ ભક્તોને આપવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2rC8chh

Comments