સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ચંદ્રક

અમદાવાદ: સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટને વર્ષ 2018માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ CM રૂપાણીના હસ્તે પોલીસ મેડલ એનાયત કરાયો હતો.
168 પોલીસ કર્મીઓને પણ ચંદ્રક એનાયતકરાયા
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 168 પોલીસ કર્મીઓને પણ ચંદ્રક એનાયત કરાયા હતા. 2003માં થયેલા અક્ષરધામ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં સારી કામગીરી બદલ આર.બી. બ્રહ્મભટ્ટને 2004માં રાષ્ટ્રયપતિ દ્વારા શૌર્યચંદ્રક, 2011માં પ્રશંસનીય સેવા બદલ મેડલ અને 2018માં રાષ્ટ્રપતિનો વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરાયો હતો. નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક સિરાજ ઝભાને પણ પ્રશંસનીય કામગીરીનો મેડલ એનાયત કરાયો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આર.બી. બ્રહ્મભટ્ટને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ચંદ્રક એનાયત


from Divya Bhaskar https://ift.tt/2OsJskE

Comments