એસજીવીપી ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય ખાત રાજ્યસ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં 40 પાઠશાળાઓમાંથી 350 ઋષિકુમારોએ ભાગ લીધો છે. સ્પર્ધામાં વ્યાકરણ શલાકા, સાહિત્ય શલાકા, મીમાંસા શલાકા, ન્યાય શલાકા, પુરાણેતિહાસ શલાકા, વેદાન્ત શલાકા, વ્યાકરણ ભાષણમ્ જેવા 27 વિષયો રાખવામાં આવ્યા છે. 40 નિર્ણાયકો સહિત 100 જેટલા પ્રધ્યાપકો ઉપસ્થિત રહ્યા છે. આ રાજ્ય સ્તરીય સ્પર્ધા 29 નવેમ્બર સુધી ચાલશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33t3SOE
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33t3SOE
Comments
Post a Comment