અમદાવાદ | વસ્ત્રાલના માધવ હોમ્સમાં રહેતા યશ પટેલના મકાનમાં શનિવારે મોડી રાતે કોઈ અજાણ્યો શખસ મકાનના લોખંડની જાળીનો નકૂચો તોડીને તિજોરીમાં મૂકેલું લેપટોપ, મંગળસૂત્ર, સોનાની ચેન તથા રોકડ મળીને 1.35 લાખની મતા ચોરી કરી ગયો હતો. આ અંગે યશ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2QbvR2d
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2QbvR2d
Comments
Post a Comment