અમદાવાદ | ઉજાલા સર્કલ પાસે યુ ટર્ન લેતા ટેમ્પો પલ્ટી ખાઇ ગયો હતો, જેમાં ટેમ્પો ચાલક લલિતસિંહ સોહમસિંહ રાજપૂત(38) (સરખેજ ગામ) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે ટ્રાફિક પોલીસે લલિતસિંહ રાજપૂત વિરુદ્ધ બેદરકારી અને ગફલતભરી રીતે ટેમ્પો ચલાવી અકસ્માત કરી પોતાનું મોત નિપજાવ્યું હોવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2QeFxJh
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2QeFxJh
Comments
Post a Comment