2019માં રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતો અને જાનહાનિમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય નિયામક દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, જાન્યુઆરીથી નવેમ્બર, 2018 દરમિયાન ઔદ્યોગિક એકમોમાં થયેલા 213 અકસ્માતની સરખામણીએ આ વર્ષે 168 કેસ નોંધાયા છે. ગયા વર્ષે 18 જાન્યુઆરીથી નવેમ્બર સુધી અકસ્માતમાં 229 લોકોનાં મોત થયાં હતાં જ્યારે આ વર્ષે આંકડો ઘટીને 185 થયો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MEheSM
Comments
Post a Comment