સીટીએમમાં આવેલા કુશાભાઉ ઠાકરે હોલમાં ‘ભરૂચ-સુરત પટેલ જ્ઞાતિ મંડળ’ દ્વારા શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં રહેતા જ્ઞાતિ બંધુઓનું વાર્ષિક સ્નેહ સંમેલન યોજાયું હતું, જેમાં જ્ઞાતિ બંધુઓની ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાયું હતું. આ ઉપરાંત વિવિધ સામાજિક વિષયો પર વક્તૃત્વ સ્પર્ધા અને ક્વીઝ સ્પર્ધા અને વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZxfwIb
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZxfwIb
Comments
Post a Comment