વડોદરાની મધ્યમાં અાવેલા અને વડોદરાની અાગવી અોળખ સમાન સુરસાગરના બ્યુટીફિકેશનની કામગીરી 2020ના પ્રથમ ત્રણ મહિનામાં પૂરી કરી દેવાનો લક્ષ્યાંક છે અને નવા કલેવર અને ગ્રીનરી સાથેના સુરસાગરની ભેટ વડોદરાને મળશે.69062 ચોરસ મીટરમાં સુરસાગર પથરાયેલુ છે. રૂા.38.09 કરોડના ખર્ચે સુરસાગરને ખાલી કરીને અમદાવાદના કાંકરિયા તળાવની તર્જ પર વિકસાવી વડોદરાવાસીઅોને સમર્પિત કરાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2QcRXB8
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2QcRXB8
Comments
Post a Comment