શાહીબાગમાં પોલીસ કમિશનર કચેરી સામે આવેલી પટેલ સોસાયટીમાં ગુરુવારે વસંતપંચમી નિમિત્તે ચેહર માતાજીનો 33મો પ્રાગટ્ય મહોત્સવ ઊજવવામાં આવશે. માતાજીનો નવચંડી યજ્ઞ પણ કરવામાં આવશે. આ ઉપરાંત ભંડારો અને રાત્રે જાતર યોજાશે. ચેહર માતાજીને 156 ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે, જેનો પ્રસાદ ભક્તોને આપવામાં આવશે. એમ પૂજારી રાજુભાઈએ જણાવ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2RDrmOw
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2RDrmOw
Comments
Post a Comment