અમદાવાદ | નવા નરોડાની સ્વસ્તિક શિક્ષણ સંકુલના વિદ્યાર્થીઓએ પ્રજાસત્તાક દિવસે અખંડ ભારતની સ્વતંત્રતાનું મૂલ્ય સમજાય, રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરવાની ભાવના જાગે અને ભારતીય બંધારણ પ્રત્યે માન જળવાય તે ઉદ્દેશ સાથે 421 ફૂટ લાંબા અને 6 ફૂટ પહોળા રાષ્ટ્રધ્વજ સાથે પદયાત્રા યોજી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/318jCXV
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/318jCXV
Comments
Post a Comment