સૈજપુરમાં રહેતા વીજેન્દ્રસિંહ યાદવે નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, કર્ણાવતી ઈલેક્ટ્રોનિક્સમાં કામ કરતા પ્રદીપસિંહ ભદોરિયાએ તેમના પુત્ર યોગેશને વિશ્વાસમાં લઈ બજાજ ફાઇનાન્સનું તેનું ક્રેડિટ આઈડી જાણી 1.42 લાખના ચાર એસી ખરીદ્યા હતા. આમ જાણ બહાર ખરીદી કરનાર પ્રદીપસિંહ સામે નરોડામાં ફરિયાદ નોંધાવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2O6xEUI
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2O6xEUI
Comments
Post a Comment