ઘાટલોડિયામાં સરસ્વતી પૂજન મહોત્સવ યોજાયો


સરસ્વતી પૂજા સમિતિ દ્વારા વસંત પંચમી નિમિત્તે ગુરુવારે ગંગોત્રી શક્તિ ધામ, જે. જે. હોસ્પિટલ પાસે, ચાણક્યપુરી સેક્ટર-6, ઘાટલોડિયા ખાતે નવમ્ વાસંતિક સરસ્વતી પૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે બપોરે 1થી 4 વાગ્યા સુધી ભજન કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ સાંજે 5.30 વાગે સુંદરકાંડ પાઠનું આયોજન અને સાંજે 7.30 વાગે વરિષ્ઠ નાગરિકોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે રાતે 8 વાગે સંધ્યા આરતી બાદ રાતે 9 વાગ્યાથી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શુક્રવારે સવારે 10 વાગે આરતી બાદ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - saraswati pujan festival was held in ghatalodia 055100


from Divya Bhaskar https://ift.tt/2ROrQl8

Comments