ગાંધીજીના જીવન પર નાટક યોજાશે

અમદાવાદ | ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા ગાંધીજીના જીવન પર આધારીત ભારત ભાગ્ય વિધાતા નાટકની પ્રસ્તુતિ થશે. આ નાટક આજે સાંજે 6 કલાકે આંબેડકર યુનિવર્સિટી ખાતે રજૂ કરાશે. જેમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે તેમજ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ અમી ઉપાધ્યાય હાજરી આપશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37DjiTt

Comments