હડતાળમાં જોડાનારા બેંક અધિકારીઓ સામે પગલાં લઈ શકાય: RBI


અમદાવાદ | રાજ્યવ્યાપી બેન્ક હડતાળ સામે થયેલી જાહેરહિતની અરજીમાં આરબીઆઈએ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આરબીઆઈએ સોગંદનામામાં કબૂલાત કરી છે કે, બેન્કિંગ રેગ્યુલેશન અેક્ટ, 1949 હેઠળ આરબીઆઈને હડતાલમાં જોડાનારા સામે પગલાં લેવાની સત્તા છે. જ્યારે જનહિત જોખમાતું હોય તેવા સંજોગોમાં બેંક પગલાં લઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2HXqdeU

Comments