લોકડાઉનના કપરા સમયમાં ઇમરજન્સી જેવી હાલતમાં દર્દીઓની લોહીની જરૂરિયાતને પહોંચી વળવા સુરક્ષા સેતુ અંતર્ગત અને બાલમુકૂદ પાંજરાપોળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આરંભડામાં શિશું મંદિર અને ખારવા સમાજની વાડીમાં બન્ને જગ્યાએ યોજાયેલ કેમ્પમાં 555 બોટલનું રક્તદાન થયું હતું. ધારાસભ્યના પુત્ર સહદેવસિંહ પબુભા માણેક, જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર અને એના આગેવાનો અને કાર્યકરો દ્વારા તમામનો આભારમાન્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ScE2eW
Comments
Post a Comment