સરતાનપર બંદરની માર્કેટમાં ખુબજ ભીડ જોવા મળે છે.હાલમાં કોરોના વાયસરથી ગંભીર મહામારી ફેલાય છે ત્યારે અહીં હાલ સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે જરૂરી છે ખાસ વ્યવસ્થા પ્રમાણે વેચાણ થાય તે જરૂરી છે જવાબદાર તંત્ર દ્વારા અહીં કડક પગલાં અપનાવવાની ખાસ જરૂર છે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VT8xsT
Comments
Post a Comment