ખાડિયા, શાહપુર, કાલુપુરમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ, મ્યુનિએ કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કર્યો

શહેરના કોટ વિસ્તારમાં કોરોના વાઇરસના કેસોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લેતાં કન્ટેન્મેન્ટ તરીકે જાહેર કરાયેલા વિસ્તારોમાં લોકોની અવરજવર પર પોલીસે પાબંદી મૂકી દીધી છે. કારંજ, ખાડિયા, કાલુપુર, શાહપુર અને ગાયકવાડ હવેલી વિસ્તારમાં લોકોને બહાર જવા આવવામાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધરી પ્રતિબંધ મૂક્યો છે. શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા હોવાથી આ વિસ્તારોમાં વાહનની અવરજવર પર પ્રતિબંધ હોવાથી કામ સિવાય બહાર નીકળશે તો તેમની સામે કાર્યવાહી થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લોકોની અવર જવર બંધ કરવા માણેકચોક પાસે પતરાં લગાવી દેવાયા છે.


from Divya Bhaskar https://ift.tt/2yL5r0S

Comments