જીવન વીમાની પેન્શન યોજના માટે રાજુભાઈ રાણાની રજુઆત, તારીખ લંબાય તે જરૂરી

LICની સિનિયર સિટિઝનો માટેની પ્રધાનમંત્રી વય વંદના પેન્શન યોજના લંબાવવા માટે પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણાપ્રધાન નિર્મલા સિતારામનને રજુઆત કરવામાં આવી છે. તા.21 માર્ચના રોજ આ યોજનાની અવધી પુરી થઈ ગઈ છે અને લોકડાઉનના કારણે વડીલો તેનો લાભ લઈ શક્યા ન હોવાથી તારીખ લંબાય તે જરૂરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2KQCXWa

Comments