એક તરફ લોકડાઉન-5ની જાહેરાત કરાઇ છે ત્યાં સુરત જિલ્લા ન્યાયાલયમાં પણ 14 જુન સુધી માત્ર અરજન્ટ કામો જ ચલાવવાનું નક્કી કરાયું છે. આ ન્યાયિક કાર્યવાહી સવારે 11 થી 1 દરમિયાન ચાલનાર છે. બીજી તરફ આજે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.કે. દેસાઈ દ્વારા જે કેસના ઓર્ડર પેન્ડિંગ હોય તે કરવા પણ જણાવ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2TS798i
Comments
Post a Comment