ઘરમાં જ કરાઈ મહેશ નવમીની ઉજવણી, વિશ્વ કોરોના મુક્ત થાય એવી પ્રાર્થના કરી

કોરોનાને લીધે સુરત માહેશ્વરી સમાજે મહેશ નવમીની પૂજા ઘરમાં કરી હતી. માહેશ્વરી સભાના પ્રદેશ અધ્યક્ષ ગજાનંદ રાઠી અને પૂર્વ અધ્યક્ષ જગદીશ કોઠારીએ હવનની સાથે ગાયત્રી મંત્રનો જાપ કર્યો હતો અને વિશ્વ કોરોના મુક્ત થાય એવી પ્રાર્થના કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/306HJrJ

Comments