સુરતમાં પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતી શુભાદેવી (નામ બદલ્યું છે)ના પતિની બિમારીને કારણે ઘરના સૌનો સ્વભાવ ચીડિયો થયો છે, લોકડાઉનમાં ગુજરાન ચલાવવું કઠિન બન્યું હતું. ગત રોજ તેમના પતિ અને સસરાએ આવેશમાં આવી શુભાદેવી સાથે મારઝૂડ કરતા રિસાઈને પિયર બિહાર જવા સુરત સ્ટેશન અાવી હતી પણ ટિકિટ ન મળતા બેસી રહી હતી. જેથી અભયમ ટીમે તેણીને અને સાસરિયાઓને સમજાવી પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. જેથી તમામે અભયમ ટીમનો આભાર પણ માન્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2TRqnei
Comments
Post a Comment