શહેરમાં વધુ એક આધેડે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મોરબીના ઉમિયા સર્કલ પાસે રાધા કિશન સોસાયટીમાં રહેતા કેશવજીભાઇ ધરમશીભાઇ રંગપરીયા નામના આધેડ ગત તા. 28નાં રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.આ ઘટનાની જાણ થતાં પરીવારજનોએ મૃતકના મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી આધેડનાં આ પગલા ભરવા અંગે તપાસ હાથ ધરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YGEciy
Comments
Post a Comment