યશસ્વી રસાણય કંપનીના બ્લાસ્ટના મુદ્દે 8મી જૂને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં સુનાવણી યોજાઇ હતી. જેમાં એનજીટી દ્વારા ખાસ કમિટીનું ગઠન કરાયું છે. કંપનીમાં થયેલાં બ્લાસ્ટના કારણે જાહેર જીવન, માનવ અને માનવ સિવાયના જીવો, જાહેર આરોગ્ય અને પર્યાવરણ જેમકે પાણી,જમીન હવા સહિતને નુકશાન થયું છે. તેમજ અસરગ્રસ્તો, સંપતી અને પર્યાવરણને પુન: સ્થાપિત કરવા માટેના વળતર બાબતની રજૂઆત માટે સોમવારે દહેજની જીએસસીએલ, એડ્મિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગમાં લોક સુનાવણી રાખી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2B9xqsQ
Comments
Post a Comment