અલથાણ કોવિડ કેર સેન્ટરના ઉદ્ધાટન વેળા માસ્ક ન પહેરી સાંસદ સહિતના અગ્રણીઓએ ગંભીર બેદરકારી દાખવી હતી. આ મામલે તેઓને દંડ કરવાના મામલામાં પાલિકા પાણીમાં બેસી ગઇ છે. પ્રજા જોગ સંદેશમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિયમોનું પાલન ન કરનારાઓ પર કડક કાર્યવાહી કરવાનું તંત્રને સુચન કર્યું હતું. એક બાજુ સામાન્ય લોકોને દંડ કરતી પાલિકાના કમિશનરે જણાવ્યુ હતું કે ‘આવા ઉદાહરણો સમાજ સામે શું કામ આપવા જોઇએ’ કહીને ઢિલુ વલણ દાખવ્યુ હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VAoKm5
Comments
Post a Comment