ત્રણ મહિના પછી ભદ્રમાં પાથરણાં બજાર ફરી શરૂ થયું

કોરોના વાઈરસનો ચેપ ફેલાતો રોકવા 25 માર્ચથી અમદાવાદમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લગભગ ત્રણ મહિના પછી ત્રણ દરવાજા પાસે ભરાતું ભદ્રનું પાથરણાં બજાર ફરી એકવાર ધમધમતું થયું છે અને લોકો ખરીદી માટે પણ આવી રહ્યા છે.

જો કે, વાઈરસનું જોખમ હજુ પૂરેપૂરું ટળ્યું ન હોવાથી લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની સાવધાની રાખવાની પણ જરૂર છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Three months later the market in Bhadra resumed


from Divya Bhaskar https://ift.tt/3eCFlND

Comments