નોવેલ કોરોના વાયરસના સક્રંમણને અટકાવવા માટે દેશ અને દુનિયામાં પ્રત્યનો થઇ રહ્યા છે. આવા સમયમા યુવાનો અને રોજગારવાંછું ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો નો લાભ મળે તે હેતુ થી મહિસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓનલાઈન ભરતી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે https://ift.tt/2VqCksb રજીસ્ટ્રેશન ફોમની લિન્ક પર ક્લિક કરી દર્શાવેલ તમામ વિગત ભરી તા 29 જુન 2020ના રોજ સાંજે 5 કાલ સુધી સબમિટ કરવાનું રહેશે જે માટે તા. 8 જુલાઇ 2020 તથા તા 22 જુલાઇ 2020ના રોજ યોજવામાં આવનાર ઓનલાઈન ભરતી મેળામાં ઓનલાઈન રહી ટેલિફોનિક અથવા વોટ્સએપ કોલીગ થી વિડિયો કોલીગ થી ઇન્ટરવ્યુની પ્રક્રિયા માં ભાગ લેવાનો રહશે. વધુ માહિતી માટે 02674-250306 પર સંપર્ક કરી શકાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31ptA9w
Comments
Post a Comment