સિવિલમાં પ્લાઝમાથી સાજા થયેલા કતારગામના યુવકની પ્લાઝમા ડોનેટ કરવા તૈયારી

સુરત | અને પ્લાઝમા થેરાપીથી સ્વસ્થ થયેલાં વિનોદભાઈએ જણાવ્યું હતું કે, એ અજાણ્યાને લાખ વંદન જેના પ્લાઝમાથી મને નવજીવન મળ્યું છે. જેણે ઉચ્ચ ભાવનાથી પ્રેરાઈને પ્લાઝમા ડોનેટ કર્યું હશે. હું પણ 28 દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી કોરોનાગ્રસ્તોને જીવનદાન આપીશ. હું આજે સ્વસ્થ થઈ ઘરે જઈ રહ્યો છું, જેમાં નવી સિવિલના સ્ટાફની મહેનત છે. અત્યારસુધીમાં બંને હોસ્પિટલમાં 326 લોકો પ્લાઝમાથી સાજા થયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/30aOk3T

Comments