અર્રિફાઈ સાહેબનો ઉર્સ શરીફ સાદાઈથી ઉજવાશે

સુરત શહેરના વરિયાવી બજાર ખાતે સ્થિત એશિયા ખંડની રિફાઈ સાહેબની મોટી ખાનકાહ શરીફના પ્રમુખ લતીફબાબા રિફાઈની યાદીમાં જણાવાયું છે કે, હઝરત સજ્જાદાનશીન સૈયદના અરસૈયદ એમીનુદ્દીન અલ હમ્દાની,અલ કાદરી, અર્રિફાઈ સાહેબનો 128માં વર્ષનો ઉર્સ શરીફ સાદગીથી ખાનકાહ શરીફની પરિસરમાં ઉજવવામાં આવશે. જેથી દરેક મુરીદોએ પોત પોતાના ગામ-શહેરમાં ન્યાઝ-નઝર કરવી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/314cyMk

Comments