બુધવારે મોડી રાત્રે શહેરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દશામાની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. જોકે પાલિકા અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને કેટકેટલી જગ્યાએ સીધા તાપી નદીમાં પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. તંત્ર દ્વારા લોકોને તાપીમાં પ્રતિમા વિસર્જન નહીં કરી ઘરઆંગણે જ કરવાનું કહ્યું હતું. લોકો દ્વારા અડાજણ ખાતે સરદારબ્રિજ પાસે તાપીમાં પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30YMh1X
Comments
Post a Comment